Tuesday, December 27, 2016

લોકવાણી

જેવો સંબંધ દીપક અને પતંગિયાને, ભ્રમર અને કમળને, ચંદ્ર અને ચકોરીને, વસંત અને કોયલને, મેઘ અને મોરને રહ્યો છે એવો સંબંધ બ્રાહ્મણ અને ચુરમાના લાડવાને રહ્યો છે. એટલે તો લોકવાણીમાં કહ્યું છે ને કે :

”બ્રાહ્મણનું ગ્યું જમવામાં,ભવાયાનું ગ્યું રમવામાં,કણબીનું ગ્યું કૂવામાં,ને ભરવાડનું ગ્યું ભૂવામાં,વાતે રીઝે વાણિયો, રાગે રીઝે રજપૂત,બ્રાહ્મણ રીઝે લાડવે, બાકળે રીઝે ભૂત.”

No comments:

Post a Comment