Tuesday, October 2, 2018

મિત્ર

જો કોઈ મિત્ર તમારી સાથે સંપર્ક ઓછો કરે છે, ત્યારે આપણે તેની સાથે સંપર્ક અને સંબંધ બન્ને ઓછા કરીએ છીએ, પરંતુ આપણે સંપર્ક અને સંબંધ ઓછો કરવાને બદલે સત્ય જાણવાનો અને મિત્રતા ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણકે, સારા હિતેચ્છુ મિત્રો જીવનમાં ભાગ્યેજ મળે છે..

No comments:

Post a Comment