કોઈને આ૫ણા બંધનમાં રાખવું તે પ્રેમ નથી પણ તેના નિર્ણય ને માન આપી તેને સ્વતંત્રતા આપવી તે પ્રેમ છે.
પ્રેમ બાંધતો નથી, મુકત રાખે છે.પ્રેમ જડતાથી ના થાય પણ પ્રામાણિકતાથી થાય છે. તમે જેને પ્રેમ કરો છો તેને સુખી કરવાનો ભાવ રાખવો.ટૂંકમાં કહું તો જ્યાં પામવા કરતા આપવાનો ભાવ છે તે પ્રેમ છે.
No comments:
Post a Comment