Wednesday, February 7, 2018

મનહરલાલ ચોક્સી

હસીને કોઈનાં અશ્રુઓ બેકરાર કરે,
વસંતને ય થઈ જાય: કોઈ પ્યાર કરે !

--- મનહરલાલ ચોક્સી

No comments:

Post a Comment