કહેવાય છે કે સોળ વરસે દીકરો બાપના જોડામાં પગ મૂકી મિત્ર બની જાય છે અને સોળ વરસે દીકરી ઉચાટનું કારણ ! પણ એ જરાય સાચું નથી. સોળ વરસે તો દિકરી માની સખી અને બાપની રખેવાળ બનીને બાપનો પડયો બોલ ઉપાડતી હોય છે...
No comments:
Post a Comment