જ્યારે કોઈપણ વ્યક્તિ, બીજા વ્યક્તિ નાં જીવનનાં સિદ્ધાંતો-વિચારો-અને સફળ થવાના માપદંડ ને અનુસરવાની શરૂઆત કરે છે.... તે જ ક્ષણથી તે વ્યક્તિ પોતાની કુદરતી લાક્ષણિકતાઓ અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે...
No comments:
Post a Comment