Saturday, January 13, 2018

પોતાનું અસ્તિત્વ

જ્યારે કોઈપણ વ્યક્તિ, બીજા વ્યક્તિ નાં જીવનનાં સિદ્ધાંતો-વિચારો-અને સફળ થવાના માપદંડ ને અનુસરવાની શરૂઆત કરે છે.... તે જ ક્ષણથી તે વ્યક્તિ પોતાની કુદરતી લાક્ષણિકતાઓ અને પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે...

No comments:

Post a Comment